247
ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપડતા ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમને કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ગાંગૂલીને હાર્ટએટેક આવ્યો હતો જેના કારણે તેમની એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી.
You Might Be Interested In
