Site icon

ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ થઈ અને ત્યાર બાદ છૂટી ગયો; જાણો શું છે મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને હરિયાણા પોલીસે ગિરફ્તાર કર્યો હતો. આ વાત મીડિયાથી છુપાવવામાં આવી તેમ જ તેની ધરપકડ બાદ તેને છોડવામાં પણ આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનુસૂચિત જાતિ સંદર્ભે આપણે આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2020 દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર તેણે ક્રિકેટર રોહિત શર્મા સાથે વાતચીત દરમિયાન ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ સંદર્ભે જાતિગત ટિપ્પણી કરી હતી એવો આરોપ છે. જોકે આવું થયા બાદ યુવરાજ સિંહે માફી માગી હતી. 16 ઑક્ટોબરના દિવસે યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ હાઈ કોર્ટના નિર્દેશને આધારે તેનો છુટકારો થયો હતો.

શૉકિંગ! મુંબઈ-પુણે એક્સપ્રેસ પર થયો વિચિત્ર ઍક્સિડન્ટ : આટલા લોકોનાં ઘટનાસ્થળે મોત; જાણો વિગત

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version