Site icon

1983 વિશ્વકપમાં ધુંઆધાર પ્રદર્શન કરનારા આ ક્રિકેટરનું હાર્ટ એટેકથી થયું નિધન, વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનો રહ્યાં છે મહત્વપૂર્ણ હિસ્સો

પૂર્વ ભારતીય મધ્યક્રમ બેટ્સમેન યશપાલ શર્માનું મંગળવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.

પારિવારિક સૂત્રોએ તેમના નિધનની જાણકારી આપી.

Join Our WhatsApp Community

યશપાલ શર્મા 1983માં કપિલ દેવની આગેવાનીમાં વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્ય હતા.

તેમણે 37 ODI અને 42 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ 1979-83 સુધી મધ્યક્રમના અગત્યનો હિસ્સો હતા.

ઈન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ યશપાલ શર્માએ ઘણા રન ફટકાર્યા હતા. 

તેમણે 160 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 44.88ની સરેરાશથી 8933 રન કર્યા. બીજી તરફ, 74 લિસ્ટ એ મેચોમાં 34.42ની સરેરાશથી 1859 રન કર્યા હતા.

બોલો! ખાનગી હૉસ્પિટલને મળે છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાને આ વેક્સિન મળતી નથી; જાણો વિગત

India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Exit mobile version