Site icon News Continuous Bureau | Mumbai

ન્યુઝીલેન્ડ સામે નહીં રમે- આ પ્લેયરના હાથમાં સોંપાઈ કમાન

News Continuous Bureau | Mumbai

ટી-20 વર્લ્ડ કપ 2022(T-20 World Cup 2022) બાદ ભારતીય ટીમ(Indian team) ન્યૂઝીલેન્ડના(New Zealand Tour) પ્રવાસે ત્રણ ટી-20 અને 3 વન-ડે મેચની શ્રેણી માટે રવાના થશે. 

Join Our WhatsApp Channel

જોકે રોહિત શર્મા(Rohit Sharma) અને વિરાટ કોહલી(Virat Kohli) ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નહીં હોય.

રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યા(Hardik Pandya) ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપની(captaincy) કમાન સંભાળી શકે છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ ટી-20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે 29 વર્ષીય હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી ત્રણ T20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે.

આ સમાચાર પણ વાંચો ફેન્સે રૂમમાં ઘૂસીને બનાવ્યો વીડિયો તો કોહલીએ ગુમાવ્યો પિતો- સોશિયલ મીડિયા પર લખી લાંબી પોસ્ટ- જુઓ એવું તે શું છે તે વીડિયોમાં

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version