Site icon News Continuous Bureau | Mumbai

ન્યુઝીલેન્ડ સામે નહીં રમે- આ પ્લેયરના હાથમાં સોંપાઈ કમાન

News Continuous Bureau | Mumbai

ટી-20 વર્લ્ડ કપ 2022(T-20 World Cup 2022) બાદ ભારતીય ટીમ(Indian team) ન્યૂઝીલેન્ડના(New Zealand Tour) પ્રવાસે ત્રણ ટી-20 અને 3 વન-ડે મેચની શ્રેણી માટે રવાના થશે. 

Join Our WhatsApp Channel

જોકે રોહિત શર્મા(Rohit Sharma) અને વિરાટ કોહલી(Virat Kohli) ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નહીં હોય.

રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યા(Hardik Pandya) ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપની(captaincy) કમાન સંભાળી શકે છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ ટી-20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે 29 વર્ષીય હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી ત્રણ T20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે.

આ સમાચાર પણ વાંચો ફેન્સે રૂમમાં ઘૂસીને બનાવ્યો વીડિયો તો કોહલીએ ગુમાવ્યો પિતો- સોશિયલ મીડિયા પર લખી લાંબી પોસ્ટ- જુઓ એવું તે શું છે તે વીડિયોમાં

Jaspal Rana Demise ખેલ જગતને મોટી ખોટ મનુ ભાકરને ઓલિમ્પિક સુધી પહોંચાડનાર દિગ્ગજ કોચનું નિધન, રમતપ્રેમીઓ સ્તબ્ધ
CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
FIFA World Cup ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયો ભારતીય ફૂટબોલનો ઈતિહાસ, જાણો શા માટે ભારત ક્યારેય વર્લ્ડ કપ ન રમી શક્યું!
MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
Exit mobile version