Site icon

 શું ટી૨૦ વર્લ્ડ કપ નું આયોજન ભારતના હાથમાંથી જતું રહેશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ ટુર્નામેન્ટ અડધેથી બંધ કરવી પડી. એટલું જ નહીં અનેક ક્રિકેટરો કોરોના ના રોગમાં પટકાયા. અને ક્રિકેટરોના પરિવારજનોમાં હાલ કોરોના થી પરેશાન છે. આ પરિસ્થિતિમાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયાએ ન છૂટકે આઇપીએલની તમામ મેચ બંધ કરીને ટુર્નામેન્ટ બંધ કરવી પડી. હવે આંતરરાષ્ટ્રીય ફલક પર માંગ ઉઠી છે કે ભારતમાંથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન પણ લઈ લેવું જોઈએ. જોકે T20 World Cup ને હજી ઘણો લાંબો સમય છે. પરંતુ એવી શંકા સેવાઇ રહી છે ભારતમાં કોરોના ની ત્રીજી અને ચોથી લહેર પણ આવશે. આ પરિસ્થિતિમાં ભારત માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે તો તે આયોજન પણ ખતરામાં પડી શકે છે. આથી અત્યારથી જ માંગણી ઊભી થઈ છે કે ભારતમાંથી ટી20 વર્લ્ડકપને ખસેડવામાં આવે.

ભારતમાં કોરોનાનો કહેર યથાવત, દેશમાં સતત ત્રીજા દિવસે ચાર લાખથી વધુ કેસ નોંધાયા, પ્રથમ વખત મોતનો આંકડો 4 હજારને પાર
 

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version