Site icon

 શું ટી૨૦ વર્લ્ડ કપ નું આયોજન ભારતના હાથમાંથી જતું રહેશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ ટુર્નામેન્ટ અડધેથી બંધ કરવી પડી. એટલું જ નહીં અનેક ક્રિકેટરો કોરોના ના રોગમાં પટકાયા. અને ક્રિકેટરોના પરિવારજનોમાં હાલ કોરોના થી પરેશાન છે. આ પરિસ્થિતિમાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયાએ ન છૂટકે આઇપીએલની તમામ મેચ બંધ કરીને ટુર્નામેન્ટ બંધ કરવી પડી. હવે આંતરરાષ્ટ્રીય ફલક પર માંગ ઉઠી છે કે ભારતમાંથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન પણ લઈ લેવું જોઈએ. જોકે T20 World Cup ને હજી ઘણો લાંબો સમય છે. પરંતુ એવી શંકા સેવાઇ રહી છે ભારતમાં કોરોના ની ત્રીજી અને ચોથી લહેર પણ આવશે. આ પરિસ્થિતિમાં ભારત માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે તો તે આયોજન પણ ખતરામાં પડી શકે છે. આથી અત્યારથી જ માંગણી ઊભી થઈ છે કે ભારતમાંથી ટી20 વર્લ્ડકપને ખસેડવામાં આવે.

ભારતમાં કોરોનાનો કહેર યથાવત, દેશમાં સતત ત્રીજા દિવસે ચાર લાખથી વધુ કેસ નોંધાયા, પ્રથમ વખત મોતનો આંકડો 4 હજારને પાર
 

India-Pakistan Match: ચાહકોએ કોહલીના નામથી ચીઢવતા હરિસ રઉફ ભડક્યો, કરી શરમજનક હરકત; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Supriya Shrinet: પાકિસ્તાની ખેલાડીએ બેટથી ચલાવી AK-47 તો ભડક્યા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત, PM મોદીને કર્યા આવા સવાલ
India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Exit mobile version