Site icon

ક્રિકેટપ્રેમીઓ માટે મોટા સમાચાર, BCCI અધ્યક્ષ ગાંગુલીએ કરી જાહેરાત; આ શહેરોમાં રમાશે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ને લઈને BCCI અધ્યક્ષ ગાંગુલીએ એક મોટી જાહેરાત કરી છે.

ગાંગુલીએ કહ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડે આ મેચ ભારતમાં જ યોજવાનો નિર્ણય લીધો છે.

આઈપીએલ-2022ની લીગ મેચો મુંબઈ, નવી મુંબઈ અને પૂણેના મેદાનોમાં રમાડાશે.

જોકે પ્લેઓફ મેચો માટે વેન્યૂ નક્કી નથી થયા પણ આ રેસમાં અમદાવાદ સૌથી આગળ છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આઈપીએલ 2020 અને 2021 યુએઈમાં યોજાઈ હતી.

 

ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
Exit mobile version