Site icon

ભારતના મશહૂર દોડવીર મિલખા સિંઘની તબિયત બગડી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, ૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

ભારતના મશહૂર ઍથ્લિટ મિલ્ખા સિંઘની તબિયત બગડતાં તેમને ICUમાં ભરતી કરવામાં આવ્યા છે. ફ્લાઇંગ શીખના નામથી મશહૂર મિલ્ખા સિંઘને કોરોના થયો હતો અને તેઓ છ દિવસ હૉસ્પિટલમાં હતા. મિલ્ખા સિંઘને ચાર દિવસ પહેલાં જ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુરુવારે તેમનું ઑક્સિજન લેવલ નીચું જતાં તેમને PGIની ICUમાં ભરતી કરવામાં આવ્યા છે.

ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર; 8 વર્ષમાં થશે 10 વર્લ્ડ કપ, આટલી ટિમો લેશે ભાગ

૯૦ વર્ષના મિલ્ખા સિંઘની તબિયત હાલ સ્થિર છે અને તેમને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

IND vs PAK: વર્લ્ડ કપમાં ભારત સામે રમવાથી ડરતું પાકિસ્તાન હવે નમ્યું? ICCની કડક ચેતવણી બાદ PCBએ સમાધાન માટે લંબાવ્યો હાથ
Major Blow for Team India: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: જસપ્રિત બુમરાહ પ્રથમ મેચમાંથી બહાર! જાણો કેમ અચાનક લેવો પડ્યો આ મોટો નિર્ણય.
T20 World Cup 2026:ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી થયું એ હવે થશે! 2026 વર્લ્ડ કપમાં ભારત પાસે છે ‘ટ્રિપલ’ ધમાકાની તક, જાણો કેવી રીતે બનશે વર્લ્ડ રેકોર્ડ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Exit mobile version