વધુ એક ક્રિકેટર ના પિતાનું કોરોનાથી અવસાન. ભારતના આ ત્રીજા ક્રિકેટર ના પિતા નું નિધન થયું.

by Dr. Mayur Parikh

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રુદ્ર પ્રતાપસિંહ ના પિતા શિવ પ્રસાદીનું કોરોના ને કારણે નિધન થયું છે.

આશરે એક સપ્તાહ પહેલા શિવ પ્રસાદ સિંહ ને કોરોના લાગુ પડયો હતો અને તેઓ લખનઉની મેદાન્તા હોસ્પિટલમાં ભરતી થયા હતા. પિતાની સારવાર માટે આર પી સિંહે ipl માં કોમેન્ટ્રેટરની ઓફર ઠુકરાવી હતી.

ઉલ્લેખનીય છે કે ચેતન સાકરીયા અને પિયુષ ચાવલા ના પિતાનું પણ કોરોનાને કારણે નિધન થયું છે.

શું મોદી સરકારે સાડા છ કરોડ કોરોના વેક્સીન ના ડોઝ વિદેશ મોકલ્યા? આ રહ્યો એક્સપોર્ટ થયેલી વેક્સિન નો હિસાબ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More