Site icon

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ નિવૃત્તિ લેવાની કરી જાહેરાત, આ હશે છેલ્લી સીઝન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર.

ભારતની સુપરસ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા  ટેનિસમાંથી નિવૃત્તિ લેવા જઈ રહી છે. 

ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયાએ કહ્યું છે કે 2022નું સિઝન તેમના માટે અંતિમ છે. 

એટલે કે આ વર્ષમાં તે છેલ્લી વખત કોર્ટમાં રમતી જોવા મળશે. 

સાનિયાએ કહ્યું કે મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. હું એક અઠવાડિયાથી રમી રહી છું.

ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં. પરંતુ હું આખી સીઝન માટે ત્યાં રહેવા માંગુ છું.

રમત ગમત જગતમાં સાનિયા મિર્ઝાનું મોટું યોગદાન છે એવામાં તેમના સંન્યાસના એલાનથી તેમના ચાહકો દુ:ખી છે. 

Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
CWG 2030 Gujarat: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે ગુજરાત સરકારની બિડને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી
Sachin Tendulkar: સચિન તેંડુલકરે કરી પુત્ર અર્જુનની સગાઈની પુષ્ટિ, પુત્રી સારા વિશે પણ કહી આવી વાત
Exit mobile version