Site icon

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ નિવૃત્તિ લેવાની કરી જાહેરાત, આ હશે છેલ્લી સીઝન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર.

ભારતની સુપરસ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા  ટેનિસમાંથી નિવૃત્તિ લેવા જઈ રહી છે. 

ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયાએ કહ્યું છે કે 2022નું સિઝન તેમના માટે અંતિમ છે. 

એટલે કે આ વર્ષમાં તે છેલ્લી વખત કોર્ટમાં રમતી જોવા મળશે. 

સાનિયાએ કહ્યું કે મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. હું એક અઠવાડિયાથી રમી રહી છું.

ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં. પરંતુ હું આખી સીઝન માટે ત્યાં રહેવા માંગુ છું.

રમત ગમત જગતમાં સાનિયા મિર્ઝાનું મોટું યોગદાન છે એવામાં તેમના સંન્યાસના એલાનથી તેમના ચાહકો દુ:ખી છે. 

IND vs PAK: વર્લ્ડ કપમાં ભારત સામે રમવાથી ડરતું પાકિસ્તાન હવે નમ્યું? ICCની કડક ચેતવણી બાદ PCBએ સમાધાન માટે લંબાવ્યો હાથ
Major Blow for Team India: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: જસપ્રિત બુમરાહ પ્રથમ મેચમાંથી બહાર! જાણો કેમ અચાનક લેવો પડ્યો આ મોટો નિર્ણય.
T20 World Cup 2026:ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી થયું એ હવે થશે! 2026 વર્લ્ડ કપમાં ભારત પાસે છે ‘ટ્રિપલ’ ધમાકાની તક, જાણો કેવી રીતે બનશે વર્લ્ડ રેકોર્ડ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Exit mobile version