Site icon

ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર બેટ્સમેને લીધા ડિવોર્સ, નવ વર્ષના લગ્ન જીવનનો આણ્યો અંત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર  

ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા મુખર્જી આઠ વર્ષના લગ્નજીવન બાદ છૂટાં થયાં છે. 

બંનેએ છૂટાછેડા લીધાં હોવાનું આયેશાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે. 

ધવન અને આયશાએ 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેને સાત વર્ષનો એક પુત્ર છે, નામ છે, ઝોરાવર.

આયશા એમેચ્યોર કિકબોક્સર છે. આયશાનાં આ બીજાં લગ્ન હતાં. બીજી વખત છૂટાછેડા થવાથી એ હૃદયથી ભાંગી પડી છે. એણે ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં પોતાનાં બંને અનુભવને શેર કર્યા છે. 

ધવન સાથે એની સગાઈ 2009માં થઈ હતી અને ત્યારબાદ બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. મેલબોર્ન સ્થિત આયશા પહેલાં એક ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિને પરણી હતી.  

બોલિવૂડમાં છવાઈ શોકની લહેર, બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર એ ગુમાવ્યું પોતાનું સ્વજન

Commonwealth Games 2030: ઐતિહાસિક જીત! અમદાવાદમાં યોજાશે 2030 કોમનવેલ્થ ગેમ્સ: ભારતને યજમાની કેવી રીતે મળી?
Alyssa Healy: એલિસા હિલીની કપ્તાની ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયાનો મહિલા વનડેમાં સૌથી સફળ રનચેઝ
Rinku Singh extortion case: ક્રિકેટ જગતમાં સનસનાટી: રિંકુ સિંહ અને ઝીશાન સિદ્દીકી ને D-કંપનીના નામે ધમકી, ₹ ૫ કરોડની ખંડણી રેકેટનો પર્દાફાશ
Hikaru Nakamura: ટેક્સાસમાં યોજાયેલા ચેસ ઇવેન્ટમાં હિકારુ નાકામુરાએ ગુકેશનો કિંગ પીસ ફેંક્યો, સોશિયલ મીડિયા પર વિવાદ
Exit mobile version