Site icon

ટોક્યો ઓલિમ્પિક: હવે ઓલિમ્પિક મેડલ વિજેતાઓનો સન્માન સમારંભ હોટેલ અશોકા ખાતે યોજાશે, આ કારણે બદલ્યો નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,9 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

સોમવાર 

ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર બહાદુર ભારતીય રમતવીરો આજે સ્વદેશ પરત ફરશે. 

તમામ મેડલ વિજેતાઓને હવે હોટલ અશોકામાં સન્માનિત કરવામાં આવશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે સન્માન સમારંભ યોજાવાનો હતો, પરંતુ ખરાબ હવામાન બાદ હવે સ્થળ બદલીને હોટલ અશોકામાં રાખવામાં આવ્યો છે.

કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત પૂર્વ ઓલિમ્પિક ખેલાડીઓ અને ભારત સરકારના અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. 

માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી શકે છે.

ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ મળ્યા છે. જેમાં 1 ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

સીબીઆઇ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની અસર, ન્યાયાધીશો અને ન્યાયતંત્ર સામે વાંધાજનક પોસ્ટ કરવા બદલ CBI એ આટલા લોકોની કરી ધરપકડ ; જાણો વિગતે

Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Amanjot Kaur: IND W vs AUS W સેમી ફાઇનલ: અમનજોત કૌરની ‘રિંકુ સિંહ મોમેન્ટ’, પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક જીતની યાદ અપાવી
Shreyas Iyer: શ્રેયસ અય્યરનું હેલ્થ અપડેટ: ‘દરેક પસાર થતા દિવસની સાથે…’, ઈજા પછી ક્રિકેટર નો ફેન્સના નામે પહેલો સંદેશ
Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરની હેલ્થ પર મોટું અપડેટ, સિડનીમાં ડોક્ટર તેમની સાથે હાજર
Exit mobile version