Site icon

અરે બાપરે આ શું થયું!! ઉત્તરાખંડના ક્રિકેટ કોચ વસીમ જાફર નું રાજીનામું. પણ શું પીચ પર મોલવી આવ્યો હતો?? ધાર્મિક આરોપ પ્રત્યારોપ તીવ્ર બન્યા..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 ફેબ્રુઆરી 2021

થોડા દિવસ અગાઉ ઉત્તરાખંડના કોચ વસિમ જાફરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. આ રાજીનામું આવ્યા પછી આરોપ પ્રત્યારોપ નો એક નિમ્ન સ્તર નો દોર શરૂ થયો છે. વસીમ જાફર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ક્રિકેટ પીચ પર મોલવીને આમંત્રિત કર્યા હતા. આ ઉપરાંત ટીમના કેપ્ટન બનવા માટે તે એક મુસ્લિમ ખેલાડી ને આગળ કરી રહ્યો હતો.

બીજી તરફ વસિમ જાફરના સમર્થનમાં અનિલ કુંબલે અને ઇરફાન પઠાણ કૂદી પડ્યા છે. વસિમ જાફરે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે આવું કશું જ કર્યું નથી. આ ઉપરાંત કેપ્ટન પદ માટે તેણે મુસ્લિમ નામ નામાંકિત કર્યું નથી.

આમ ભારતીય ક્રિકેટમાં કદાચ જ જોવા મળતી હિંદુ-મુસ્લિમ લડાઈ સાર્વજનિક થઈ છે.

 

T20 World Cup 2026:ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી થયું એ હવે થશે! 2026 વર્લ્ડ કપમાં ભારત પાસે છે ‘ટ્રિપલ’ ધમાકાની તક, જાણો કેવી રીતે બનશે વર્લ્ડ રેકોર્ડ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
Exit mobile version