Site icon

ક્રિકેટપ્રેમીઓ માટે માઠા સમાચાર, આ દિવસે ધોની આઇપીએલ છોડી દેશે ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વન-ડે અને ટેસ્ટ મૅચમાંથી સંન્યાસ લીધા બાદ હવે IPLને પણ અલવિદા કહેશે. ધોનીના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે.

ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના કૅપ્ટન એમએસ ધોનીએ 6 ઑક્ટોબરના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આગામી વર્ષમાં તેમના ચાહકો તેમને અંતિમ વાર રમતા જોશે. તેઓ હવે એક જ વર્ષ માટે IPL સિઝન રમશે.

મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખુલશે, દર કલાકે આટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી શકાશે. પણ આ શરતો સાથે 

ચેન્નઈ સુપરકિંગ્સની 2022ની સિઝનથી પહેલાં થનારી મેગા લિલામી બાદ મોટા પરિવર્તનની શક્યતા છે. સંભાવના છે કે એમએસ ધોની અંતિમ વખત પીળી જર્સીમાં  જોવા મળશે.

Shashi Tharoor: એશિયા કપ વિવાદ પર શશી થરૂરનું મોટું નિવેદન, પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ના મિલાવવા પર કહી આવી વાત
India-Pakistan Match: ચાહકોએ કોહલીના નામથી ચીઢવતા હરિસ રઉફ ભડક્યો, કરી શરમજનક હરકત; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Supriya Shrinet: પાકિસ્તાની ખેલાડીએ બેટથી ચલાવી AK-47 તો ભડક્યા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત, PM મોદીને કર્યા આવા સવાલ
India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Exit mobile version