Site icon

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ, વરસાદે બે દિવસમાં 136 લોકોનો લીધો ભોગ; હવામાન વિભાગે આ 6 જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પુર-ભૂસ્ખંલન જેવી ઘટનાઓની ચપેટમાં આવીને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

રાજ્યમાં ભારે વરસાદના કારણે ગુરુવાર સાંજથી અત્યાર સુધીમાં અલગ અલગ ઘટનાઓમાં કુલ 136 લોકોનાં મોત થયા છે. તો પુણે મંડળમાં આવતા પુણે, કોલ્હાપુર, સાંગલી અને સતારા જિલ્લાના અનેક વિસ્તારોમંથી 84,452 લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે 

Join Our WhatsApp Community

હાલમાં મહારાષ્ટ્રમાં સેનાઓની મદદથી મોટાપાયે બચાવકાર્ય ચાલી રહ્યું છે.

આ દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્રના 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા અને કોલ્હાપુર સામેલ છે. 

પોર્નોગ્રાફી કેસ: રાજ કુન્દ્રા બાદ હવે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ક્રાઇમ બ્રાન્ચની રડાર પર, આટલા કલાક સુધી કરી પૂછપરછ

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version