આ રાજ્યમાં વેપારીઓને મળી મોટી રાહત; હવે કામધંધા સુધરશે 

by Dr. Mayur Parikh

ગુજરાત સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને હૉટેલ તેમ જ રેસ્ટોરાંને સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. જોકે અત્યારે માત્ર ટેક અવે અને હોમ ડિલિવરી ચાલુ રહેશે. 

ચાની લારી, ગલ્લા, શૉપિંગ કૉમ્પ્લેક્સ અને હેર કટિંગ સલૂનને પણ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. 

જોકે કામધંધા ચાલુ રાખતી વખતે લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

મહારાષ્ટ્રની કૅબિનેટ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય; તાઉતે વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને નિયમ કરતાં વધુ મદદ કરાશે, જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More