Site icon

મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા ઓમીક્રોન દર્દીઓ નોંધાયા, સૌથી વધુ આ જિલ્લામાં 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના 86 દર્દી નોંધાયા છે. 

રાજ્યમાં આજે મળી આવેલા કુલ કેસમાંથી 47 નાગપુરમાં, 28 પુણે શહેરમાં, 3 પિંપરી-ચિંચવડમાં અને 2 વર્ધા જિલ્લામાં મળી આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2845 દર્દીઓ નોંધાયા છે જેમાંથી 1454 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 6328 લોકોનો ઓમેક્રોન ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી 6223ના રિપોર્ટ આવ્યા છે અને 105 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે. 

 મહારાષ્ટ્રના વર્ધામાં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઇ, આટલા મેડિકલ સ્ટુડન્ટસના એક્સિડન્ટમાં મોત; જાણો વિગત

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version