ઉદ્ધવ સરકાર એક્શન મોડમાં :CM ઠાકરેએ આપ્યા તપાસના આદેશ. મૃતકોના પરિવારના લોકોને મળશે આટલા લાખનું વળતર. જાણો વિગતે

  • ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર ના ભંડારાની હોસ્પિટલમાં આગમાં બાળકોના મોતની ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.
  • રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ આગથી મરનારા બાળકોના પરિવારના લોકોને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
  • આ આગમાં 10 નવજાત બાળકો બળીને રાખ થઇ ગયા હતા. 
  • કહેવાય છે કે, જે બાળકોના મોત થયા તે એક દિવસથી માંડીને ત્રણ મહિનાની ઉમરના હતા.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *