Site icon

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ની ગાડી પર પથરાવ- અનેક ગાડીના કાચ તૂટ્યા

News Continuous Bureau | Mumbai

બિહારમાં મુખ્યમંત્રી(Bihar Chief Minister) નીતિશ કુમારના(Nitish Kumar) કાફલા(convoy) પર પથ્થરમારો(Stone pelting) કરવામાં આવ્યો છે જેના પગલે કેટલાક વાહનોના કાચ(Vehicle glass) તૂટી ગયા છે. 

Join Our WhatsApp Community

જોકે, રાહતની વાત છે કે, પથ્થરમારા દરમિયાન સીએમ કાફલામાં હાજર ન હતા.

આ ઘટના બાદ પોલીસે હુમલાખોરોની તપાસ શરુ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

માનવામાં આવે છે કે આ હુમલો બિહારમાં તાજેતરમાં થયેલા સત્તા પરિવર્તન(Power shift) સાથે સંબંધિત છે. 

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version