Site icon

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ની ગાડી પર પથરાવ- અનેક ગાડીના કાચ તૂટ્યા

News Continuous Bureau | Mumbai

બિહારમાં મુખ્યમંત્રી(Bihar Chief Minister) નીતિશ કુમારના(Nitish Kumar) કાફલા(convoy) પર પથ્થરમારો(Stone pelting) કરવામાં આવ્યો છે જેના પગલે કેટલાક વાહનોના કાચ(Vehicle glass) તૂટી ગયા છે. 

Join Our WhatsApp Community

જોકે, રાહતની વાત છે કે, પથ્થરમારા દરમિયાન સીએમ કાફલામાં હાજર ન હતા.

આ ઘટના બાદ પોલીસે હુમલાખોરોની તપાસ શરુ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

માનવામાં આવે છે કે આ હુમલો બિહારમાં તાજેતરમાં થયેલા સત્તા પરિવર્તન(Power shift) સાથે સંબંધિત છે. 

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version