Site icon

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ, વરસાદે બે દિવસમાં 136 લોકોનો લીધો ભોગ; હવામાન વિભાગે આ 6 જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પુર-ભૂસ્ખંલન જેવી ઘટનાઓની ચપેટમાં આવીને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

રાજ્યમાં ભારે વરસાદના કારણે ગુરુવાર સાંજથી અત્યાર સુધીમાં અલગ અલગ ઘટનાઓમાં કુલ 136 લોકોનાં મોત થયા છે. તો પુણે મંડળમાં આવતા પુણે, કોલ્હાપુર, સાંગલી અને સતારા જિલ્લાના અનેક વિસ્તારોમંથી 84,452 લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે 

Join Our WhatsApp Community

હાલમાં મહારાષ્ટ્રમાં સેનાઓની મદદથી મોટાપાયે બચાવકાર્ય ચાલી રહ્યું છે.

આ દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્રના 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા અને કોલ્હાપુર સામેલ છે. 

પોર્નોગ્રાફી કેસ: રાજ કુન્દ્રા બાદ હવે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ક્રાઇમ બ્રાન્ચની રડાર પર, આટલા કલાક સુધી કરી પૂછપરછ

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version