250
Join Our WhatsApp Community
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.
અહીંના પ્રસિદ્ધ ગુપ્તાર ઘાટ પર સરયુ નદીમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના 15 લોકો ડુબ્યા છે.
આ ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમે 6 લોકોને બચાવ્યા છે. જ્યારે અન્ય 9ની શોધખોળ ચાલી રહી છે.
બચાવવામાં આવેલા લોકોમાંથી ત્રણ ની હાલત ગંભીર છે અને તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ગુપ્તાર ઘાટ પર સ્નાન કરવા ગયો હતો. ત્યારે પગ લપસી જતાં એક પછી એક 15 લોકો પાણીમાં ગરકી ગયા હતા.
વોટ્સઅપની ન ચાલી મનમાની!! આખરે ઝૂકવું પડ્યું, દિલ્હી હાઈકોર્ટમાં આપ્યા આ જવાબ ; જાણો વિગતે
You Might Be Interested In