Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં ઘટી મોટી દુર્ઘટના, સરયુમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના આટલા લોકો  પાણીમાં ડૂબ્યા ; જાણો વિગતે   

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. 

અહીંના પ્રસિદ્ધ ગુપ્તાર ઘાટ પર સરયુ નદીમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના 15 લોકો ડુબ્યા છે. 

Join Our WhatsApp Channel

આ ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમે 6 લોકોને બચાવ્યા છે. જ્યારે અન્ય 9ની શોધખોળ ચાલી રહી છે. 

બચાવવામાં આવેલા લોકોમાંથી ત્રણ ની હાલત ગંભીર છે અને તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ગુપ્તાર ઘાટ પર સ્નાન કરવા ગયો હતો. ત્યારે પગ લપસી જતાં એક પછી એક 15 લોકો પાણીમાં ગરકી ગયા હતા.  

વોટ્સઅપની ન ચાલી મનમાની!! આખરે ઝૂકવું પડ્યું, દિલ્હી હાઈકોર્ટમાં આપ્યા આ જવાબ ; જાણો વિગતે 

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version