172
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 ઓગસ્ટ 2021
શનિવાર
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ નો કાફલો જ્યારે અગરતલા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ લોકોએ કાફલામાં ઘુસણખોરી કરી હતી.
આ ત્રણેય લોકો સાથે થયેલા ઘર્ષણમાં મુખ્યમંત્રીનો સુરક્ષાકર્મી મામૂલી રીતે ઘાયલ થયો છે.
ત્રણેય લોકોને હિરાસતમાં લેવાયા છે અને કોર્ટે તેમને ૧૪ દિવસના રિમાન્ડ આપ્યા છે.
You Might Be Interested In