Site icon

ત્રિપુરાના મુખ્યમંત્રી ના કાફલામાં ત્રણ લોકો ઘૂસી ગયા. મુખ્યમંત્રીનો સુરક્ષાકર્મી થયો ઘાયલ. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શનિવાર

 

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ નો કાફલો જ્યારે અગરતલા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ લોકોએ કાફલામાં ઘુસણખોરી કરી હતી.

 

આ ત્રણેય લોકો સાથે થયેલા ઘર્ષણમાં મુખ્યમંત્રીનો સુરક્ષાકર્મી મામૂલી રીતે ઘાયલ થયો છે.

 

ત્રણેય લોકોને હિરાસતમાં લેવાયા છે અને કોર્ટે તેમને ૧૪ દિવસના રિમાન્ડ આપ્યા છે.

કેરાલામાં નવી ટનલ નું થયું ઉદ્ઘાટન, બે કલાકનો કોઇમ્બતુર અને ત્રિશુર વચ્ચેનું અંતર માત્ર અમુક મિનિટો માં કપાશે. જુઓ ટનલ નો વિડીયો

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version