Site icon

ત્રિપુરાના મુખ્યમંત્રી ના કાફલામાં ત્રણ લોકો ઘૂસી ગયા. મુખ્યમંત્રીનો સુરક્ષાકર્મી થયો ઘાયલ. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શનિવાર

 

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ નો કાફલો જ્યારે અગરતલા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ લોકોએ કાફલામાં ઘુસણખોરી કરી હતી.

 

આ ત્રણેય લોકો સાથે થયેલા ઘર્ષણમાં મુખ્યમંત્રીનો સુરક્ષાકર્મી મામૂલી રીતે ઘાયલ થયો છે.

 

ત્રણેય લોકોને હિરાસતમાં લેવાયા છે અને કોર્ટે તેમને ૧૪ દિવસના રિમાન્ડ આપ્યા છે.

કેરાલામાં નવી ટનલ નું થયું ઉદ્ઘાટન, બે કલાકનો કોઇમ્બતુર અને ત્રિશુર વચ્ચેનું અંતર માત્ર અમુક મિનિટો માં કપાશે. જુઓ ટનલ નો વિડીયો

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version