Site icon

ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં, 24 કલાકમાં આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

જમ્મુ કાશ્મીરમાં ટારગેટ કિલિંગની ઘટનાઓ બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં આવી ગયા છે.

સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર માર્યા છે. 

ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી મોટા પાયે હથિયાર પણ મળી આવ્યા છે.

આ ત્રણ પૈકી શ્રીનગરમાં માર્યા ગયેલા એક આતંકી પુલવામાનો રહેવાસી હતો. તે આત્મઘાતી હુમલો કરવાની ફીરાકમાં હતો પણ એ પહેલા જ તેને સુરક્ષાદળોએ ઠાર માર્યો છે.

કુલગામમાં માર્યા ગયેલા બે આતંકીઓ સિવિલિયન કિલિંગ અને રિક્રુટમેન્ટ માં સામેલ હોવાનું સુરક્ષાદળો અને પોલીસનું કહેવું છે.

સુપ્રીમ કોર્ટની ફટકારની અસર, સેના આટલી મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર; જાણો વિગતે 

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version