Site icon

ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં, 24 કલાકમાં આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

જમ્મુ કાશ્મીરમાં ટારગેટ કિલિંગની ઘટનાઓ બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં આવી ગયા છે.

સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર માર્યા છે. 

ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી મોટા પાયે હથિયાર પણ મળી આવ્યા છે.

આ ત્રણ પૈકી શ્રીનગરમાં માર્યા ગયેલા એક આતંકી પુલવામાનો રહેવાસી હતો. તે આત્મઘાતી હુમલો કરવાની ફીરાકમાં હતો પણ એ પહેલા જ તેને સુરક્ષાદળોએ ઠાર માર્યો છે.

કુલગામમાં માર્યા ગયેલા બે આતંકીઓ સિવિલિયન કિલિંગ અને રિક્રુટમેન્ટ માં સામેલ હોવાનું સુરક્ષાદળો અને પોલીસનું કહેવું છે.

સુપ્રીમ કોર્ટની ફટકારની અસર, સેના આટલી મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર; જાણો વિગતે 

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version