Site icon

ભરઉનાળે આ રાજ્યમાં વાવાઝોડાનો કહેર, 16 જિલ્લામાં વીજળી-વાવાઝોડાના કારણે 33ના મોત, સરકારે કરી 4 લાખ રુપિયાના વળતરની જાહેરાત…

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

હાલ દેશના મોટા ભાગોમાં કાળઝાળ ગરમીની મોસમ(Summer season) ચાલી રહી છે ત્યારે ઉત્તરના રાજ્યોમાં(Northern States) છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. 

બિહારમાં (Bihar) આકરી ગરમી બાદ આવેલા વાવાઝોડાએ(Hurricanes) લોકોને રાહત કરતાં વધુ ડરાવી મૂક્યા છે. 

અહીં તોફાન(Storm) અને વીજળી(Lightening) પડવાથી રાજ્યના 16 જિલ્લાના 33 લોકોના મોત થયા છે. 

મુખ્યમંત્રી નીતિશ કુમારે(CM Nitish Kumar) મૃતકોના પરિવારજનોને(Families of the deceased) 4-4 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય(Immediate help) આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ઉતાવળ ભારે પડી, સુરત રેલવે સ્ટેશન પર મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ; પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો… 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version