Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 36 લોકો મૃત્યુ પામ્યા. જાણો વિગત.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તલઇ વિસ્તારમાં ભેખડ ધસી પડવાને કારણે 32 લોકોના મૃત્યુ થયા છે. 

તેમજ સાખર સુતાર વાડી માં આશરે ચાર લોકોના મૃત્યુ થયા છે. આમ કુલ ૩૬ લોકો મૃત્યુ પામ્યા છે.

Join Our WhatsApp Channel

પ્રશાસને દીધેલી માહિતી અનુસાર હજી ૩૦ થી વધુ લોકો માટી નીચે દબાયેલા છે. હાલ બચાવકાર્ય ચાલુ છે.

મલાડના ધારાસભ્ય અસલમ શેખ ની નવી માંગણી. હીજડાઓ માટે અલગ ટોયલેટ બાંધો

Maratha Reservation। મરાઠા અનામત પર શિંદે સરકાર એક્શન મોડમાં! મનોજ જરાંગેના આંદોલન બાદ લીધો મોટો નિર્ણય; વહીવટી તંત્ર એલર્ટ ર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Exit mobile version