Site icon

ભાજપના નેતા નો નિર્ણય ભાજપના નેતાએ જ પલટી નાખ્યો, ઉત્તરાખંડમાં સંખ્યાબંધ મંદિરો પંડિતોના હાથમાં ગયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

ઉત્તરાખંડમાં આશરે ૫૧ જેટલા મંદિરો નું સંચાલન હવે સરકાર ના હાથમાંથી મહંતોના હાથમાં ચાલી જશે. વાત એમ છે કે મોજુદા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત ના નિર્ણયને પલટી નાખ્યો છે. 

ભૂતકાળની સરકારે નિર્ણય કર્યો હતો કે મહત્વપૂર્ણ મંદિરો સરકારી હસ્તક રહેશે. તેમજ પ્રશાસનિક અધિકારીઓને મંદિરમાં કાર્યભાર સોંપવામાં આવ્યા હતા. સરકારની વિરુદ્ધમાં પંડિતો એ આંદોલન કર્યું હતું. હવે મુખ્યમંત્રી બદલાઈ જતા નવા મુખ્યમંત્રીએ જુના મુખ્ય મંત્રીના નિર્ણય ફેરવી નાખ્યો છે. ઉત્તરાખંડમાં તેવું લાગી રહ્યું છે જાણે કે એક પાર્ટીની સત્તા હવે બીજા પાર્ટીના હાથમાં ગઈ હોય.

કોરોના નો બીજો હુમલો પહેલા કરતા ખતરનાક નીવડ્યો. સૌથી વધુ દર્દીઓ નોંધાયા. જાણો તાજા આંકડા

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version