Site icon

ભાજપના નેતા નો નિર્ણય ભાજપના નેતાએ જ પલટી નાખ્યો, ઉત્તરાખંડમાં સંખ્યાબંધ મંદિરો પંડિતોના હાથમાં ગયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

ઉત્તરાખંડમાં આશરે ૫૧ જેટલા મંદિરો નું સંચાલન હવે સરકાર ના હાથમાંથી મહંતોના હાથમાં ચાલી જશે. વાત એમ છે કે મોજુદા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત ના નિર્ણયને પલટી નાખ્યો છે. 

ભૂતકાળની સરકારે નિર્ણય કર્યો હતો કે મહત્વપૂર્ણ મંદિરો સરકારી હસ્તક રહેશે. તેમજ પ્રશાસનિક અધિકારીઓને મંદિરમાં કાર્યભાર સોંપવામાં આવ્યા હતા. સરકારની વિરુદ્ધમાં પંડિતો એ આંદોલન કર્યું હતું. હવે મુખ્યમંત્રી બદલાઈ જતા નવા મુખ્યમંત્રીએ જુના મુખ્ય મંત્રીના નિર્ણય ફેરવી નાખ્યો છે. ઉત્તરાખંડમાં તેવું લાગી રહ્યું છે જાણે કે એક પાર્ટીની સત્તા હવે બીજા પાર્ટીના હાથમાં ગઈ હોય.

કોરોના નો બીજો હુમલો પહેલા કરતા ખતરનાક નીવડ્યો. સૌથી વધુ દર્દીઓ નોંધાયા. જાણો તાજા આંકડા

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version