Site icon

મહારાષ્ટ્રમાં મંત્રીથી લઈ સંત્રી સુધીના કોરોનાગ્રસ્ત, 24 કલાકમાં 51 પોલીસ જવાનો થયા વાયરસનો શિકાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Community

25 મે 2020 

આખા દેશમાં રોજેરોજ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મળતી માહિતી મુજબ કુલ 1809 જેટલા પોલીસ જવાનો કોરોના વાયરસ થઈ ચૂક્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જ 51 જેટલા પોલીસ કર્મી કોરોના પોઝિટીવ નોંધાતા વિભાગમાં ચિંતા ફેલાઇ ગઇ છે કારણ કે પોલીસ જવાનોનું કામ હંમેશા ભીડભાડવાળા વિસ્તારોમાં અને લોકોની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું હોય છે. આથી આગામી દિવસોમાં વધુ પોલીસ કર્મીઓના પોઝિટિવ કેસો નોંધાવાની શક્યતા વધી રહી છે.

ઉપરોક્ત 1809 માંથી કુલ 194 ઉચ્ચ અધિકારીઓ હતા ત્યારે 1615 પોલીસ કર્મચારીઓ કોરોનાવાયરસ હતા. અત્યાર સુધી કુલ 18 પોલીસ કર્મીઓના મોત થઇ ચૂક્યા છે, જ્યારે રાહતની વાત એ છે કે 678 થી વધુ પોલીસ જવાનો કોરોનાને માત આપી સહી સલામત ઘરે ફર્યા છે..

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version