Site icon

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશે એ મહોમ્મદના આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.  

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળોએ સુરક્ષાદળોએ જૈશ એ મહોમ્મદના 6 આતંકીઓને ઢાળી દીધા છે.

આ પૈકીના બે પાકિસ્તાની અને 2 સ્થાનિક આતંકીઓ હતા. જોકે બાકીના બેની ઓળખ કરવાની બાકી છે.

દરમિયાન કાશ્મીરના કુલગામમાં પણ સુરક્ષાદળોએ એક આતંકીને ઢાળી દીધો છે.તેની પાસેથી એક એકે 47 અને એક સબ મશિનગન મળી આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત શનિવારે અનંતનાગમાં પણ એક આંતકીને ઢાળી દેવામાં આવ્યો હતો.  

મુંબઈમાં હોસ્પિટલ અને જંબો કેર સેન્ટરમાં જગ્યા ઓછી પડવાના ડરે BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version