Site icon

હચમચાવી નાંખનારી ઘટના- મહારાષ્ટ્ર્ના આ જિલ્લામાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ પોતાના 6 સંતાનોને કૂવામાં ફેંક્યા -તમામના મોત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢથી(Raigad) એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે 

Join Our WhatsApp Community

મુંબઈથી(Mumbai) 100 કિલોમીટર દૂર મહાડ તાલુકાના(Mahad taluka) ખારાવલી ગામની(Kharavali village) એક મહિલાએ તેના જ 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. અને બાળકોના મોત થયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને સાસરિયાઓ શારિરીક(Physical) અને માનસિક ત્રાસ(Mental torture) આપતા હતા, જેના કારણે તેણે  આ પગલું ભર્યું હતું.

બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી દેવામાં આવ્યા છે. 

હાલ પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમા EDની મોટી કાર્યવાહી- દિલ્હીના આપ સરકારના આ મંત્રીની કરી ધરપકડ- જાણો વિગતે 

Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Exit mobile version