215
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૩ મે 2021
સોમવાર
કોરોના ના કપરા કાળમાં લોકોને મદદ થઈ રહે તે હેતુથી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને ભરપૂર મદદ પહોંચાડી છે. આ તમામ મદદ માં અન્ન ખાદ્ય નું વિતરણ પણ શામેલ છે. આવા સમયે કેન્દ્ર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રાવસાહેબ દાનવે એ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે ૬૪૪૧ ટન દાળ લોકોને આપી નથી. આ રીતે દાળ ન આપવાને કારણે એક તરફ સામાન્ય લોકો ખોરાકથી વંચિત રહ્યા છે તો બીજી તરફ અનાજ સડી રહ્યું છે.
ગઢ આવ્યો પણ સિંહ ગયો, મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા
You Might Be Interested In