ભારતના ભૂતપૂર્વ પેટ્રોલિયમ મંત્રી અને કોંગ્રેસ પાર્ટીના આ દિગ્ગજ નેતા નું થયું અવસાન.

by Dr. Mayur Parikh

ભૂતપુર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે ગોવામાં 73 વયે અવસાન થયું છે.

કેપ્ટન શર્મા લાંબા સમયથી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. સતીશ શર્મા રાયબરેલી અને અમેઠીથી સાંસદ પણ રહી ચુક્યા હતા. 

વર્ષ 1993થી 1996 દરમિયાન તેઓ કેન્દ્રમાં પેટ્રોલિયમ મંત્રી હતા.

સતીશ શર્મા ભૂતપુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More