Site icon

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સભામાં મચી નાસભાગ.. આટલા લોકોના થયા મોત, આઠ ઘાયલ

3 killed, several injured in stampede at Chandrababu Naidu's meeting in Andhra Pradesh's Guntur

આંધ્રપ્રદેશમાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુની રેલીમાં ફરી નાસભાગ, આટલા લોકોના નિપજ્યા મોત, અનેક ઘાયલ

News Continuous Bureau | Mumbai

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુની જાહેર સભામાં નાસભાગ મચી છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ આ નાસભાગમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.  

પોલીસના જણાવ્યા અનુસાર, જાહેર સભા દરમિયાન કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના પગલે નાસભાગ મચી ગઈ હતી.

ચંદ્રાબાબુ નાયડુ ત્યાં રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. 

નાયડુએ તરત જ મીટિંગ રદ કરી અને મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version