કોરોનાના નવા વેરિયન્ટનો આતંક, મહારાષ્ટ્રમાં આજે એક દિવસમાં સામે આવ્યા એક બે નહીં પણ આટલા ઓમીક્રોનના દર્દી; ઠાકરે સરકાર ચિંતામાં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

સોમવાર. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી છે. 

ડોમ્બિવલી બાદ સાત ઓમિક્રોનના દર્દી મળી આવતાં કેસની સંખ્યા 8 થઈ છે.  

સાત ઓમિક્રોનના દરદી પૈકી પિપંર-ચિંચવડમાં 6 અને આણંદી તથા પુણેમાં એક-એક દરદીનો સમાવેશ થાય છે. આમાં ત્રણ નાના બાળકો છે.

માત્ર બે દિવસમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 8 થઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં હવે દેશમાં સૌથી વધુ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા વધતાં રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે.

મહારાષ્ટ્રમાં ગૌમાંસનો મસમોટો જથ્થો પકડાયો, બે જણાની ધરપકડ
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More