Site icon

કોરોનાના નવા વેરિયન્ટનો આતંક, મહારાષ્ટ્રમાં આજે એક દિવસમાં સામે આવ્યા એક બે નહીં પણ આટલા ઓમીક્રોનના દર્દી; ઠાકરે સરકાર ચિંતામાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી છે. 

ડોમ્બિવલી બાદ સાત ઓમિક્રોનના દર્દી મળી આવતાં કેસની સંખ્યા 8 થઈ છે.  

સાત ઓમિક્રોનના દરદી પૈકી પિપંર-ચિંચવડમાં 6 અને આણંદી તથા પુણેમાં એક-એક દરદીનો સમાવેશ થાય છે. આમાં ત્રણ નાના બાળકો છે.

માત્ર બે દિવસમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 8 થઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં હવે દેશમાં સૌથી વધુ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા વધતાં રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે.

મહારાષ્ટ્રમાં ગૌમાંસનો મસમોટો જથ્થો પકડાયો, બે જણાની ધરપકડ
 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version