164
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા દરરોજ વધતા ઠાકરે સરકારની ચિંતા વધી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના વધુ 8 કેસ સામે આવ્યા છે.
આમાંથી 7 પોઝિટિવ કેસ મુંબઈના છે અને 1 દર્દી વસઈ વિરારનો છે.
રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનથી સંક્રમિત 29 દર્દી સામે આવી ચૂક્યા છે.
જો કે રાજ્યમાં 29 દરદી પૈકી ઓમિક્રોનના 9 દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા
ઉલ્લેખનીય છે કે દેશના સંક્રમિતોની અડધી સંખ્યા માત્ર એકલા મહારાષ્ટ્રમાં છે.
You Might Be Interested In