Site icon

સંભાળીને રહેજો. મહારાષ્ટ્રમાં ધીમે ધીમે વધી રહ્યુ છે ઓમિક્રોનનું સંક્ર્મણ, આજે એક બે નહીં પણ આટલા નવા કેસ આવ્યા સામે, કુલ સંખ્યા 29 પર પહોંચી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા દરરોજ વધતા ઠાકરે સરકારની ચિંતા વધી રહી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના વધુ 8 કેસ સામે આવ્યા છે. 

આમાંથી 7 પોઝિટિવ કેસ મુંબઈના છે અને 1 દર્દી વસઈ વિરારનો છે. 

રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનથી સંક્રમિત 29 દર્દી સામે આવી ચૂક્યા છે.  

જો કે રાજ્યમાં 29 દરદી પૈકી ઓમિક્રોનના 9 દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા 

ઉલ્લેખનીય છે કે દેશના સંક્રમિતોની અડધી સંખ્યા માત્ર એકલા મહારાષ્ટ્રમાં છે.  

આઈઆઈટી દિલ્હીએ વિકસાવી ટૅકનોલોજી, હવે માત્ર આટલી મિનિટમાં ઓમિક્રોન વેરિયન્ટની પડી જશે ખબર, જાણો વિગતે 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version