Site icon

સંભાળીને રહેજો. મહારાષ્ટ્રમાં ધીમે ધીમે વધી રહ્યુ છે ઓમિક્રોનનું સંક્ર્મણ, આજે એક બે નહીં પણ આટલા નવા કેસ આવ્યા સામે, કુલ સંખ્યા 29 પર પહોંચી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા દરરોજ વધતા ઠાકરે સરકારની ચિંતા વધી રહી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના વધુ 8 કેસ સામે આવ્યા છે. 

આમાંથી 7 પોઝિટિવ કેસ મુંબઈના છે અને 1 દર્દી વસઈ વિરારનો છે. 

રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનથી સંક્રમિત 29 દર્દી સામે આવી ચૂક્યા છે.  

જો કે રાજ્યમાં 29 દરદી પૈકી ઓમિક્રોનના 9 દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા 

ઉલ્લેખનીય છે કે દેશના સંક્રમિતોની અડધી સંખ્યા માત્ર એકલા મહારાષ્ટ્રમાં છે.  

આઈઆઈટી દિલ્હીએ વિકસાવી ટૅકનોલોજી, હવે માત્ર આટલી મિનિટમાં ઓમિક્રોન વેરિયન્ટની પડી જશે ખબર, જાણો વિગતે 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version