Site icon

રાહતના સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના ઓસરી જવાના આરે, આશરે 16 મહિના બાદ આજે નોંધાયા આટલા ઓછા કેસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 2 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં 16 મહિના બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં અને મૃતકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 809 કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત નીપજ્યા છે.

સાથે જ કોરોનાના 1901 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે 

હવે રાજ્યમાં દર્દી રિકવર થવાનું પ્રમાણ વધીને 97.59 ટકા થયું છે.

હાલ રાજ્યમાં કોરોનાના 15,552 એક્ટિવ દર્દી છે, જે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

દેશમુખ બાદ અબ કી બાર અનિલ પરબઃ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે કર્યો આ દાવો. જાણો વિગત

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version