Site icon

કાશ્મીરમાં આતંકીઓએ ફરી ઉચક્યું માથું : આતંકીઓએ શ્રીનગરમાં સેના પર ફેંક્યો હેન્ડ ગ્રેનેડ, 2 પોલીસકર્મી સહિત આટલા લોકો થયા ઘાયલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

જમ્મુ કાશ્મીરના શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક વિસ્તારમાં આજે આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. 

જોકે તેમનું નિશાન ચૂકી ગયું હતું અને ગ્રેનેડ હથગોળા પોસ્ટ પહેલા જ ફાટ્યો હતો. 

આ ઘટનામાં 9 લોકો અને 2 જવાન ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો અને જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

સાથે જ વિસ્તારની નાકાબંધી કરીને આતંકવાદીઓની તપાસ શરૂ કરી દેવાઈ છે. હજુ સુધી આતંકીઓની કોઈ ભાળ મળી નથી.

રાજ્યસભામાં શરમજનક દ્રશ્યો સર્જાયા. ઉગ્ર વિરોધ પ્રદર્શન પછી ટેબલેટ ફેંકી દેવાયું. જાણો વિગત

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version