Site icon News Continuous Bureau | Mumbai

કાશ્મીરમાં આતંકીઓએ ફરી ઉચક્યું માથું : આતંકીઓએ શ્રીનગરમાં સેના પર ફેંક્યો હેન્ડ ગ્રેનેડ, 2 પોલીસકર્મી સહિત આટલા લોકો થયા ઘાયલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

જમ્મુ કાશ્મીરના શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક વિસ્તારમાં આજે આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. 

જોકે તેમનું નિશાન ચૂકી ગયું હતું અને ગ્રેનેડ હથગોળા પોસ્ટ પહેલા જ ફાટ્યો હતો. 

આ ઘટનામાં 9 લોકો અને 2 જવાન ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો અને જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

સાથે જ વિસ્તારની નાકાબંધી કરીને આતંકવાદીઓની તપાસ શરૂ કરી દેવાઈ છે. હજુ સુધી આતંકીઓની કોઈ ભાળ મળી નથી.

રાજ્યસભામાં શરમજનક દ્રશ્યો સર્જાયા. ઉગ્ર વિરોધ પ્રદર્શન પછી ટેબલેટ ફેંકી દેવાયું. જાણો વિગત

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version