Site icon

પાટનગર દિલ્હીના મુખ્યમંત્રીની મોટી ઘોષણા, ગુજરાતમાં 2022ની વિધાનસભાની તમામ બેઠક પરથી લડશે ‘આપ’

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય વાતાવરણમાં અત્યારથી જ ગરમાવો આવ્યો છે. 

રાજ્યમાં આગામી ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. કારણ કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદ ખાતેથી સત્તાવાર ઘોષણા કરી છે કે 2022ની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની 182 બેઠકો પરથી ચુંટણી લડશે.

Join Our WhatsApp Community

ભાજપ અને કોંગ્રેસના દ્વિપક્ષીય રાજકારણના સાક્ષી રહી ચુકેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવવા ઈચ્છે છે. આ માટે પાર્ટી તનતોડ મહેનત પણ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે 182 સદસ્યો ધરાવતી ગુજરાત વિધાનસભા પર છેલ્લા 20 વર્ષથી ભાજપનો કબજો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ‘આપ’ ભાજપને ટક્કર આપી શકે છે કે કેમ?

NCP, કૉન્ગ્રેસ અને શિવસેનાના શાસનમાં ખેડૂતો આધારહીન, દર મહિને આટલા લોકો આત્મહત્યા કરે છે; આંકડો સાંભળીને ચોંકી જશો.

Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Exit mobile version