Site icon

હવે ઓવૈસીની એ.આઈ.એમ.આઈ.એમ. અને શિવસેનાનું ગઠબંધન થશે? આ નેતાએ કહી મોટી વાત.

 News Continuous Bureau | Mumbai

એમ.આઈ.એમ ના નેતા ઇમ્તીયાઝ જલીલે આરોગ્ય મંત્રી રાજેશ ટોપેને જણાવ્યું છે કે તેઓ મહાવિકાસ આઘાડીનો ઘટક પક્ષ બનવા તૈયાર છે. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત તેમણે પોતાનો ગઠબંધન સંદર્ભેનો સંદેશ શરદ પવાર સુધી પહોંચાડવાની વિનંતી પણ કરી છે. 

પોતાની ઓફરમાં એમ.આઈ.એમ એ જણાવ્યું છે કે ભાજપને હરાવવા માટે તમામ પક્ષોએ એકત્ર આવવાની જરૂર છે.

 બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થયો. ઇસ્કોન મંદિર પર હોળીના દિવસે લોકોનો હુમલો.

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version