Site icon

દેશમુખ બાદ અબ કી બાર અનિલ પરબઃ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે કર્યો આ દાવો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની 13 કલાક લાંબી પૂછતાછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે અનિલ પરબનો નંબર હોવાની પ્રતિક્રિયા આપી હતી.

લાંબા સમયથી કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના પ્રધાનોના એક પછી એક કૌભાંડો બહાર લાવી રહ્યા છે. અનિલ દેશમુખની ધરપકડ બાદ 100 કરોડ રૂપિયા કોના ખાતામાં કેવી રીતે જમા થયા બહુ જલદી તે પણ બહાર આવશે. એવો દાવો કિરીટ સોમૈયાએ કર્યો હતો. અનિલ દેશમુખ બાદ હવે અનિલ પરબનો નંબર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

છુપાછૂપી ખતમ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર અનિલ દેશમુખની ધરપકડ, 13 કલાકની પૂછતાછ બાદ EDએ લીધું આ પગલું

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version