Site icon

દેશમુખ બાદ અબ કી બાર અનિલ પરબઃ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે કર્યો આ દાવો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની 13 કલાક લાંબી પૂછતાછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે અનિલ પરબનો નંબર હોવાની પ્રતિક્રિયા આપી હતી.

લાંબા સમયથી કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના પ્રધાનોના એક પછી એક કૌભાંડો બહાર લાવી રહ્યા છે. અનિલ દેશમુખની ધરપકડ બાદ 100 કરોડ રૂપિયા કોના ખાતામાં કેવી રીતે જમા થયા બહુ જલદી તે પણ બહાર આવશે. એવો દાવો કિરીટ સોમૈયાએ કર્યો હતો. અનિલ દેશમુખ બાદ હવે અનિલ પરબનો નંબર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

છુપાછૂપી ખતમ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર અનિલ દેશમુખની ધરપકડ, 13 કલાકની પૂછતાછ બાદ EDએ લીધું આ પગલું

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version