Site icon

તો શું સોનિયા ગાંધીના વફાદાર એવા અહેમદ પટેલ નો પુત્ર આમ આદમી પાર્ટીમાં જશે? કોંગ્રેસ માટે મોટો ઝટકો.

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ એ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. માત્ર મુલાકાત જ નહીં પરંતુ તેમની સાથે ફોટો પણ પડાવ્યો અને તેને સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો. 

આ ઘટનાને કારણે કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. વાત એમ છે કે આહમદ પટેલ સોનિયા ગાંધીના સૌથી નજીકના હતા. તેમજ કોંગ્રેસ પાર્ટીમાં તેઓ સૌથી વફાદાર વ્યક્તિ હતા. હવે તેમના નિધન પછી તેમના પુત્ર એ પોલીટીક્સ માં આવવાની ઇચ્છા જાહેર કરી છે. પરંતુ તેઓ અરવિંદ કેજરીવાલને મળ્યા તેના પરથી એવું લાગે છે કે તેઓ કોંગ્રેસ પાર્ટી નહિ પરંતુ આમ આદમી પાર્ટી પર પોતાની ઈચ્છા જાહેર કરશે.

જાણીલો : મુંબઈ શહેરમાં કોરોના સંદર્ભે હવે કયા નિયમ ભંગ નો કેટલો દંડ છે.
 

ઉલ્લેખનીય છે કે ગુજરાતની પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. ત્યાર પછી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં તેઓ ગંભીર રીતે ચૂંટણી લડશે. હવે જો ફૈઝલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તો એક વાત નક્કી છે કે આમ આદમી પાર્ટીને ફાયદો થશે.

મુંબઈ મહાનગર પાલિકા પાસે માત્ર ૭૩ વેન્ટિલેટર બાકી છે, ડાયાલિસિસ અને કેન્સર માટે તો તેનાથી પણ ઓછા. જાણો આજની મુંબઇની મેડિકલ ફેસેલીટી ની કન્ડિશન.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version