Site icon

આજ સાંજે 4:00 પછી આખું મહારાષ્ટ્ર બંધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, ૨૮  જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોના ની પરિસ્થિતિ નવા વાયરસને કારણે વણસી છે. જો કે મહારાષ્ટ્રમાં અગાઉ દિવસના 50000 કેસ નોંધાઈ રહ્યા હતા. જે હવે દૈનિક ૧૦ હજાર થી ઓછા છે. પરંતુ કોલ્હાપુર જેવા વિસ્તારમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં છ થી સાત જીલ્લાઓ એવા છે જ્યાં કોરોના પોતાના પગ ફેલાવી રહ્યો છે. આ આધારે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો કે મહારાષ્ટ્રમાં સાંજે 4:00 પછી તમામ દુકાનો અને અન્ય વ્યવસાયિક એકમો બંધ રહેશે.

સંકટ સમયે દિલ્હી સરકારે જરૂર કરતાં ચાર ગણો વધુ ઑક્સિજન માગ્યો; સુપ્રીમ કોર્ટની સમિતિએ કર્યો ચોંકાવનારો દાવો, જાણો વિગત

હવે આ સંદર્ભે સોમવાર એટલે કે આજથી કાયદાનો અમલ શરૂ થઇ ગયો છે. આથી આખા મહારાષ્ટ્રમાં સાંજે 4:00 પછી તમામ ગતિવિધિઓ બંધ રહેશે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version