Site icon

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો, મથુરા કોર્ટને આટલા મહિનામાં તમામ અરજીઓનો  નિકાલ કરવાના આપ્યા નિર્દેશ… 

News Continuous Bureau | Mumbai

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમા(Mathura shri Krishna Janmabhoomi case) અલાહાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) ચુકાદો આપ્યો છે. 

Join Our WhatsApp Community

આ મામલામાં અલાહાબાદ હાઇકોર્ટે મથુરા કોર્ટને ચાર મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરવાના નિર્દેશ આપ્યા છે. 

સાથે કોર્ટે કહ્યુ કે, જો સુન્ની વક્ફ બોર્ડ(Sunni Waqf Board) અને બીજા પક્ષકારો સુનાવણીમાં(Hearing) સામેલ ના થાય તો એક તરફી આદેશ જાહેર કરવામાં આવે.

હિંદુ આર્મી ચીફ મનીષ યાદવની(Hindu Army Chief Manish Yadav) અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અરજી મથુરાની કોર્ટમાં જન્મભૂમિ વિવાદ સંબંધિત તમામ કેસની સુનાવણી જલદી પુરી કરવા અને તેનો ઉકેલ લાવવાની માંગને લઇને દાખલ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો  : તાજમહેલના દરવાજા ખોલાવવા માગતા લોકોને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી, આપ્યું આ કારણ

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version