Site icon

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ હનીમૂન પર ગયા છે? અમૃતા ફડણવીસ નો સણસણતો સવાલ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

મહારાષ્ટ્રની રાજનીતિમાં આજકાલ છુપાછુપી નો ખેલ ચાલુ છે. નાનપણમાં નાના બાળક જેવી રીતે સંતાઈ જાય તે રીતે મહારાષ્ટ્રની રાજનીતિમાં બે જણા અત્યારે લાપતા છે. મુંબઈ શહેર ના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અત્યારે ગાયબ છે. તેમજ મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પણ અત્યારે લાપતા છે. આવા સમયે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના ધર્મ પત્ની અમૃતા ફડનવીસે ઠાકરે સરકારને આડેહાથ લીધા પ્રશ્ન પૂછ્યો છે કે સાથે મળીને કામ કરનાર આ બે વ્યક્તિઓ અત્યારે હનીમૂન પર ગયા હોય તેવું લાગે છે. 

કિંગ ખાનની ધીરજ હવે ખૂટી! પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો; જુઓ વિડિયો

અમૃતા ડણવીસે એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાષ્ટ્ર રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ ક્યાંથી આવ્યું? તેમજ રાજ્ય સરકાર અત્યારે શું કરી રહી છે?

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version