Site icon

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ હનીમૂન પર ગયા છે? અમૃતા ફડણવીસ નો સણસણતો સવાલ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

મહારાષ્ટ્રની રાજનીતિમાં આજકાલ છુપાછુપી નો ખેલ ચાલુ છે. નાનપણમાં નાના બાળક જેવી રીતે સંતાઈ જાય તે રીતે મહારાષ્ટ્રની રાજનીતિમાં બે જણા અત્યારે લાપતા છે. મુંબઈ શહેર ના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અત્યારે ગાયબ છે. તેમજ મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પણ અત્યારે લાપતા છે. આવા સમયે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના ધર્મ પત્ની અમૃતા ફડનવીસે ઠાકરે સરકારને આડેહાથ લીધા પ્રશ્ન પૂછ્યો છે કે સાથે મળીને કામ કરનાર આ બે વ્યક્તિઓ અત્યારે હનીમૂન પર ગયા હોય તેવું લાગે છે. 

કિંગ ખાનની ધીરજ હવે ખૂટી! પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો; જુઓ વિડિયો

અમૃતા ડણવીસે એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાષ્ટ્ર રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ ક્યાંથી આવ્યું? તેમજ રાજ્ય સરકાર અત્યારે શું કરી રહી છે?

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version