Site icon

જોધપુર જેલમાં બંધ આસારામ બાપુની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા. પણ થયો વિવાદ. જાણો વિગત…

આસારામ બાપુ ની તબીયત ફરી એક વખત ખરાબ થઈ છે. તેમને વધુ સારવાર માટે એઇમ્સ માં ખસેડવામાં આવ્યા છે દરમ્યાન સારવાર માટે જામીન આપવાની અરજી પર સુપ્રીમમાં 18 જૂને છે સુનાવણી થશે. 

બીજી તરફ સરકારી વકીલનો આરોપ આરોપ છે કે ખોટી રીતે જેલની બહાર નીકળવા માટે આસારામ બાપુ પ્રયાસ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

શું હવે લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા..’ પર બનશે ફિલ્મ? નિર્માતાએ આપ્યો આ જવાબ ; જાણો વિગતે

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version