Site icon

બાળાસાહેબ ભોળા હતા એટલું નક્કી…. પણ કપટી અને પીઠમાં ખંજર ભોંકનાર તો નહોતા જ. ભાજપનો ઉદ્ધવ ઠાકરેને પ્રત્યુતર…..

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

 ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી(BJP) ને દગાબાજ ગણાવી હતી તો હવે ભાજપે ઉદ્ધવ ઠાકરેને(Uddhav thackeray) સણસણતો જવાબ આપ્યો છે. ભાજપના નેતા અતુલ ભાતખલકરે(Atul Bhatkhalkar)  શિવસેનાને(shivsena) રોકડું પરખાવી દીધું છે.  પોતાના ટ્વીટમાં(Tweet) તેમણે કહ્યું છે કે  બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) ભોળા હતા એટલું નક્કી,  પરંતુ તેઓ દગાબાજ નહોતા એટલી વાત પાક્કી છે. આમ ભાજપે આડકતરી રીતે ઉદ્ધવ ઠાકરેને દગાબાજ અને પીઠમાં ખંજર ભોંકનાર ગણાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા  અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો..  પોલીસે પકડાવી નોટિસ.

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version