Site icon

બાળાસાહેબ ભોળા હતા એટલું નક્કી…. પણ કપટી અને પીઠમાં ખંજર ભોંકનાર તો નહોતા જ. ભાજપનો ઉદ્ધવ ઠાકરેને પ્રત્યુતર…..

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

 ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી(BJP) ને દગાબાજ ગણાવી હતી તો હવે ભાજપે ઉદ્ધવ ઠાકરેને(Uddhav thackeray) સણસણતો જવાબ આપ્યો છે. ભાજપના નેતા અતુલ ભાતખલકરે(Atul Bhatkhalkar)  શિવસેનાને(shivsena) રોકડું પરખાવી દીધું છે.  પોતાના ટ્વીટમાં(Tweet) તેમણે કહ્યું છે કે  બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) ભોળા હતા એટલું નક્કી,  પરંતુ તેઓ દગાબાજ નહોતા એટલી વાત પાક્કી છે. આમ ભાજપે આડકતરી રીતે ઉદ્ધવ ઠાકરેને દગાબાજ અને પીઠમાં ખંજર ભોંકનાર ગણાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા  અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો..  પોલીસે પકડાવી નોટિસ.

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
SMS Hospital Fire: જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં આગની ઘટના પર વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક, સોશિયલ મીડિયા પર કહી આવી વાત
Bihar Elections: આજે થઈ શકે છે બિહારમાં ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે આટલા વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
Exit mobile version